Gujarati Gourav

શ્રી જલારામ બાપા મંદિર ધમતરી નો 20મોં સ્થાપના દિવસ

શ્રી જલારામ બાપા મંદિર ધમતરી નો 20મોં સ્થાપના દિવસ તારીખ -15 જૂન 2021 મંગળવારે ઉજવવા મા આવશે. દેશ હિતને ધ્યાનમાં રાખીને હાલની પરિસ્થિતિ અને કોરોના મહામારી ને રોકવા માટે સરકારના આદેશ મુજબ મંદિરના સ્થાપના ના દિવસે પંડિત જી અને મુખ્ય યજમાન ની ઉપસ્થિતિમાં પૂજા અને હવન પૂર્ણ થશે.હવન પૂજા બાદ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે….

Gujarati Gourav

બાલ સંસ્કાર ગુંજન

શ્રી લોહાણા મહાપરિષદ આધ્યાત્મિક સંસ્કાર કેન્દ્ર અંતર્ગત રવી બાલ જ્ઞાન સત્ર હેઠળ “બાલ સંસ્કાર ગુંજન”બાળકોમાં સંસ્કાર સીંચનના સદ્ ઉદ્દેશ્યથી Spiritual Personality Development ના વિશેષનિ: શુલ્ક વર્ગ શરૂ થશે . આપણા અહોભાગ્ય છે કે પ્રસિદ્ધ કથાકાર બેનશ્રી નમસ્વી ભૂપ્તાણી (પંડ્યા) જેવો Child Psychologist, Philosophy Learning માં નિષ્ણાત છે, તેવો આધુનિક શૈલીથી દૈનિક જીવનને બાળકોને મનગમતી પદ્ધતિથી શાસ્ત્રજ્ઞાન આપશે જેમાં…

Gujarati Gourav

શ્રી જલારામ સેવા સમિતિ,રાયપુર દ્વારા આ કરોના કાળ માં ટિફિન સેવા નુ પુનિત કાર્ય

આ કોરોના કાળ મા જ્યારે હર ઘર માં ભય નો માહોલ વ્યાપ્ત હતો એ સમય મા રાયપુર ની સહુ થી જૂની સંસ્થા શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા ઘરે ઘર આવતા પોઝિટિવ કેસ ને ધ્યાન માં રાખી અને જે ઘર મા પોઝિટિવ કેસ હતા તે ઘરો ના સમસ્ત સદસ્યો માટે નિઃશુલ્ક ટિફિન ની સેવા બન્ને ટાઈમ…

Bhagwat
Gujarati Gourav

શ્રીમદ ભાગવત કથા નુ વર્ચ્યુઅલ સફળ એવમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

વિગત દીનોં તારીખ ૨૬/૦૫/૨૦૨૧ થી ૦૧/૦૬/૨૦૨૧ સુધી શ્રી વિશ્વ લોહાણા મહપરિષદ ના મધ્ય ભારત વિભાગ ના અંતર્ગત કોરોના મહા મારી થી વિશ્વ શાંતિ એવમ આ કઠિન સમય માં શ્રી જી ચરણ પામેલા દિવ્ય આત્માઓ ને મોકક્ષ અર્થે એક વ્રચૂઆલ ભાગવત સપ્તાહ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસ પીઠ પર ભાગવતાચાર્ય શ્રી નરેશ ભાઇ રાજ્યગુરુ…

Gujarati Gourav

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા ની સ્થાપના દિવસ નો સુવર્ણ જયંતિ ઉત્સવ

શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા ની સ્થાપના દિવસ નો સુવર્ણ જયંતિ ઉત્સવ નો ભવ્ય આયોજન વિગત ૦૩/૦૬/૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર રંગા રંગ તરીકે ઉજવવા મા આવ્યો હતો.

Gujarati Gourav

દલ્લી રાજ હરા (છત્તીસગઢ) સ્થાપિત શ્રી જલરામબાપા મંદિર નુ સ્થાપના દિવસ

વિગત દિવસો દલ્લી રાજ હરા (છત્તીસગઢ) સ્થાપિત શ્રી જલરામબાપા મંદિર નુ સ્થાપના દિવસ તારીખ ૨૪/૦૫/૨૦૨૧ ના રોજ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ના માધ્યમ થી બહુજ સુંદર રીતે ઉજવવા મા આવ્યો જેમાં zoom ના માધ્યમ થી ભિલાઈ નિવાસી શ્રી પ્રકાશ ભાઇ જોશી ની ભજન સંધ્યા નો આનંદ સમસ્ત ગુજરાતી સમાજ ના જ્ઞાતિ જનો એ મેળવ્યો હતો. આ જાણકારી…

Gujarati Gourav

શ્રી લોહાણા મહાજન ધમતરી દ્વારા કોવિડ 19 બીમારી થી બચવા માટે હોમિયોપેથીક દવા નું વિતરણ

શ્રી લોહાણા મહાજન ધમતરી દ્વારા કોવિડ 19 વિસવસ્તરીય બીમારી થી બચવા માટે ધમતરી ના લોહાણા પરિવાર અને શ્રી ગુજરાતી સમાજ ના પ્રત્યેક પરિવાર ના ઘર જઈને હોમિયોપેથીક દવા “Arsenicum album-30CH” નું વિતરણ લોહાણા સમાજ ના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું. આ કાર્ય માટે લોહાણા મહાજન ના અધ્યક્ષ શ્રી મુકેશ રાયચુરા, સચિવ-ગૌરવ લોહાણા, રાકેશ લોહાણા, કેતન રાયચુરા,…