શ્રી જલારામ બાપા મંદિર ધમતરી નો 20મોં સ્થાપના દિવસ
શ્રી જલારામ બાપા મંદિર ધમતરી નો 20મોં સ્થાપના દિવસ તારીખ -15 જૂન 2021 મંગળવારે ઉજવવા મા આવશે. દેશ હિતને ધ્યાનમાં રાખીને હાલની પરિસ્થિતિ અને કોરોના મહામારી ને રોકવા માટે સરકારના આદેશ મુજબ મંદિરના સ્થાપના ના દિવસે પંડિત જી અને મુખ્ય યજમાન ની ઉપસ્થિતિમાં પૂજા અને હવન પૂર્ણ થશે.હવન પૂજા બાદ મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે….







